Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ભારતીય ડ્રાઇવરને કેનેડા સડક દુર્ઘટના કેસમાં ૮ વર્ષની જેલઃ ૧૬ નો મોત થયેલા

કેનેડામાં  ભારતીય ડ્ર઼ાઇવર જસકિરતસિંહ સંધુ (૩૦) ને ગયા વર્ષે થયેલ એક સડક દુર્ઘટનાના મામલામા  ૮ વર્ષની જેલની સજા થયેલ છે. જેમા  ૧૬ લોકોના મોત થયા હતા.  સંધૂનો ટ્રક જુનિયર હોકી ટીમને લઇ જઇ રહેલ બસ સાથે ટકરાયો હતો. ેતેમણે ર૯ વખત ખતરનાક રીતે  ડ્રાઇવીંગ કરવાની વાત પણ સ્વિકારી હતી.

(11:30 pm IST)