Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જાવેદ અખ્તર પછી સમીરએ પણ કહ્યું પી.એમ.મોદીની બાયોપિકનું ગીત નથી લખ્યું

ગીતકાર જાવેદ અખ્તર દ્વારા ફિલ્મ પી.એમ. નરેન્દ્ર મોદી ના પોસ્ટરમાં પોતાના નામ પર હૈરાની બતાવ્યા પછી ગીતકાર સમીરએ પણ ફિલ્મના ગીત લખવાથી ઇન્કાર કર્યો છે. એમણે કહ્યું મને ખ્યાલ નથી કે  કઇ વાત માટે મારું નામ લખ્યુ છે ફિલ્મના ગીતકારોમાં જાવેદ અખ્તર, પ્રસૂન જોષી અને  સમીરનું નામ છે.

(10:48 pm IST)