Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

હોલિકા દહન પર માયાવતી - અખિલેશની તસ્વીર સળગાવવાના મામલે બીજેપી નેતા પર કેસ

બારાબંકી (ઉતરપ્રદેશ) મા હોલિકા દહન પર બસપા પ્રમુખ માયાવતી અને સપા અધ્યક્ષ  અખિલેશ યાદવની તસ્વીરો સળગાવવાને લઇને બીજેપી નેતા રામબાબૂ દ્વિેવેદી  સામે પોલીસ કેસ દાખલ થયેલ છે. દ્વિેવેદીએ કહ્યું હોળીના દિવસે એક બુઆ (હોલિકા) પોતાના ભત્રીજા (પ્રહલાદ) ને લઇ આગમાં બેઠી હતી. તો એમને પણ આ માન્યતાને લઇ ફઇ-ભત્રીજાની તસ્વીરો સળગાવી.

(10:45 pm IST)