Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

વાઇસ એડમિરલ કરમબીરસિંહ નવા નૌસેનાના પ્રમુખ નિયુકતઃ ૩૧ મે ના રોજ સંભાળશે પદભાર

સરકારએ વાઇસ એડમિરલ કરમબીરસિંહને નવા નૌસેના ના  પ્રમુખ નિયુકત કર્યા છે. જે ૩૧ મે ના રિટાયર્ડ થઇ રહેલ એડમિરલ સુનિલ લાંબાની જગ્યા લેશે. વર્તમાનમાં તે નૌસેનાની પૂર્વિ કમાનના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ છે. ૧૯૮૦ માં નૌસેનામાં સામેલ થયેલ વાઇસ એડમીરલ કરમબીર અતિ વિશિષ્ટ સેવા મેડલ પરમ વિશિષ્ટ સેવા મેડલથી સમ્માનિત થઇ ચુકયા છે.

(10:45 pm IST)