Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મારી પાસે ૩૦ વર્ષથી સુરક્ષા નથી, પરત લેવાની વાત કયાંથી આવી : યાસિન મલિક

અલગાવવાદી નેતા યાસિન મલિકએ જમ્મુ કશ્મીર પ્રશાસન દ્વારા એમની સુરક્ષા પરત લેવાના નિર્ણય પર કહ્યુ છે કે એમની પાસે ૩૦ વર્ષથી સુરક્ષા નથી તો એને પરત લેવાની વાત કયાંથી આવી. હુરિયત કોન્ફરન્સના પ્રવકતાના જણાવ્યા પ્રમાણે સૈયદ અહમદશાહ ગિલાનીને કયારેય સુરક્ષા આપવામા આવી નથી અને સુરક્ષા પરતની ખબર હાસ્યાસ્પદ છે.

(12:00 am IST)