Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

વિદેશી સાથે લગ્ન કરવાથી નોબેલ મળે છે તો તે પણ કરી લેઃ બીજેપી નેતાને અભિજીતી બેનરજીની ટકોર

        નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજી બેનરજીની માતા નિર્મલા બેનરજીએ  બીજેપી નેતા રાહુલ સિન્હાને બીજી પત્ની જે વિદેશી હોય તો કદાચ નોબલ પુરસ્કાર મળી જાય તેવા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

        એમણે કહ્યુ જો તે વિચારે છે કે કોઇ વિદેશી મહિલા સાથે લગ્ન કરવાથી નોબેલ પુરસ્કાર મળતો હોય તો તે પણ કેમ નથી કરી લેતા.

        રાહુલ સિન્હાના નિવેદન પર વિવાદ પછી  બંગાળ બીજેપીએ નેતાઓને અભિજીત પર અનુચિત નિવેદન ન કરવા માટે કહ્યું છે.

(9:38 pm IST)