Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરએ કર્યો પીએમના સ્વચ્છતા અભિયાનનો ખુલ્લેઆમ વિરોધઃ ઓવેસીની ટીપ્પણી

     એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદૂદિન ઓવૈસ્ીએ કહ્યું છે કે બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો વિરોધ કર્યો છે.

     ઓવૈસીએ કહ્યું કે પ્રજ્ઞા જાતિ વર્ગ ભેદભાવમાં વિશ્વાસ રાખે છે અને તેને વધારવા માટે કામ કરી રહેલ છે.

     જો કે પ્રજ્ઞાએ કહ્યું હતુ હુ નાલા, શૌચાલય સાફ કરવા માટે સાંસદ નથી બની.

(11:41 pm IST)