Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઉત્તરપ્રદેશમાં વિજળી પડવાથી એક દિવસમાં ૩ર ના મોતઃ સી.એમ. એ કર્યુ રૂ. ૪ લાખના વળતરનું એલાન

    ઉતપરપ્રદેશના અલગ-અલગ જીલ્લામાં રવિવારના રોજ વિજળી પડવાથી ૩ર લોકોના મોત થયા છે જયારે ૧૩ અન્યો ઘાયલ થયા છે.

     કાનપૂર અને ફતેહપુરમાં સૌથી વધારે ૭-૭ , જયારે ઝાંસીમા પ અને જાલોનમાં ૪ લોકોના મોત થયા છે.

     મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ મૃતકોના પરીવારજનોને રૂ. ૪-૪ લાખની વળતર આપવાની ઘોષણ કરી છે.

(11:40 pm IST)