Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કોરોનાથી દેશના નાના-મધ્યમ વર્ગના ઉદ્યોગ બર્બાદઃ બચાવવા માટે આપ અમને સુઝાવ મોકલોઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટવિટ કરી કહ્યુ કોરોના વાયરસએ દેશમા નાના-મધ્યમ વર્ગના ઉદ્યોગોને બર્બાદ કરી નાખ્યા છે.

કોંગ્રેસ પાર્ટીને આપની મદદની જરૂર છે આ ઉદ્યોગોને કેવી રીતે બચાવી શકાય આના પર આપ અમને આપના સુઝાવ અને વિચાર પાર્ટીના સોશલ મીડીયા પ્લેટ ફોર્મ પર મોકલો.

(11:26 pm IST)