Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

નર્સોને યૂપી-દિલ્લી બોર્ડર પર પરેશાન કરવામાં આવે છે આ મામલામાં પગલા લેવામાં આવેઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટવિટન કરી કહ્યું એન.સી.આર.માં રહેવાવાળી આપણી ઘણી બધી નર્સો રોજ ફરજ બજાવવા દિલ્લી આવે છે.

નર્સોના સંગઠન ઓલ ઇંડિયા નર્સ ફેડરેશનએ એક પત્ર લખી માંગ કરી છે કે નર્સોને યૂપી-દિલ્લી બોર્ડર પર પરેશાન કરવામાં આવી રહી છે. આ બાબતે યોગ્ય પગલા લેવા માંગણી કરી છે.

(10:27 pm IST)