Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

અમરનાથ યાત્રા આ વર્ષે રદ થઈ: ગવર્નર ગિરિશચંદ્ર મુર્મૂની જાહેરાત

કોરોના વાયરસના રોગચાળાને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરુપે રદ્દ કરાઈ

જમ્મુ _ લાખો શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર એવી અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી છે. અમરનાથ યાત્રા કોરોના વાયરસના રોગચાળાને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરુપે રદ્દ કરવામાં આવી છે. અમરનાથ શ્રાઈન બોર્ડએ જણાવ્યાનુસાર આ વર્ષે યાત્રાનો ભાગ લોકો બનશે નહીં. પરંતુ અમરનાથ બાબાની પૂજા વિધિ અનુસાર થશે.

(7:45 pm IST)