Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

પાલઘરની ઘટના સરકારી કામમાં લાપરવાહીનુ પરિણામ, મહારાષ્ટ્ર ડીજીપીને નોટીસ

મુંબઇઃ પાલઘરની ઘટના પર માનવાધિકાર આયોગની મહારાષ્ટ્ર પોલીસને નોટીસ અઠવાડીયામાં માંગ્યો રિપોર્ટ છે. માનવાધિકાર આયોગએ પાલઘર મોળલિંચિંગની ઘટનાને સરકારી કામમાં લાપરવાહીનો મામલો માન્યો છે.

આયોગએ સિલસિલામાં મહારાષ્ટ્ર પોલીસ મહાનિદેશકને નોટીસ મોકલી ચાર અઠવાડીયામાં રીપોર્ટ માંગ્યો છે.

(12:00 am IST)