Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

પંજાબના મોહાલીમાં સાજા થયા પછી ૬ લોકોને હોસ્પીટલમાંથી મળી છુટી

પંજાબના મોહાલીના ડીસીએ કહ્યું સતત બે વખત નેગેટિવ ટેસ્ટ આવ્યા પછી લોકો સાજા થવા પર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.

આમાંથી જવાહરપુર, ડેરાબસ્સીના છે. એમને ૧૪ દિવસો માટે કોરોનટાઇમ કરવામાં આવ્યા છે. મોહાલીમાં કુલ પોઝીટીવ કેસ ૬ર અને લોકોના મોતનો રીપોર્ટ છે.

(12:00 am IST)