Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

દિલ્લીઃ મૌસમ વિભાગના કર્મચારીનુ કોરોના સંક્રમણથી મોત

નવી દિલ્લીઃ રાષ્ટ્રપતિ ભવન અને લોકસભા સચિવાલય પછી કોરોનાનો મૌસમ વિભાગમા પણ કહેર જોવા મળ્યો છે નવી દિલ્લીના પ્રાદેશિક મૌસમ કેન્દ્રમાં હાજર એક કર્મચારીનું કોરોના સંક્રમણને લઇ મોત થયું છે

મલ્ટી ટેસ્ટિંગ સ્ટાફના તોર પર કામ કરી રહેલ મૌસમ વિભાગના કર્મચારીનુ મોત સફદર જંગ હોસ્પિટલમાં ૧૭ એપ્રિલના થયુ હતું. ૧૦ લોકોને કોરોનટાઇન કરવામા આવ્યા.

(12:00 am IST)