Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

પાલધરમાં જે કાંઇ પણ થયું તે થવું જોઇતું ન હતું: એન.સી.પી. પ્રમુખ શરદ પવારની પ્રતિક્રિયા

મુંબઇઃ એન.સી.પી. પ્રમુખ શરદ પવારએ કહ્યું પાલધરમાં જે કાંઇ પણ થયું તે થવું જોઇતું હતું. બેહદ દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે. પોલિસએ મામલા પર ઝડપથી કાર્યવાહી કરી અને અકજ રાતમાં ઘટનામાં શામેલ ૧૦૦થી વધારે લોકોની ધરપકડ કરી આગળ તપાસ ચાલુ છે.

શરદ પવારએ આગળ કહ્યું મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ ઘટના બારામાં વાત કરી અને મામલા સંદર્ભમાં જે કાંઇ કરી શકીએ તે કરી રહ્યા છીએ.

ઘટના અફવાઓને કારણ થયા પછી પણ થોડા લોકો ઘટનાને કારણ રાજયની કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે બરાબર નથી.

(12:00 am IST)