Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

આયકર વિભાગએ બાકી ટેકસ મામલામા ૧.૭૨ લાખ કરદાતાઓને ઇ-મેલ કર્યો, કહ્યુ ડરવાની જરૂરત નથી

આયકર વિભાગએ સ્ટાર્ટઅપ, કંપનિયો અને વ્યકિતઓ સહિત .૭૨ લાખ કરદાતાઓને -મેલ મોકલી ટેકસ બારામા જાણકારી આપવા કહ્યુ છે.

  કરદાતાઓ પર બાકી ટેકસ રહ્યે ટેકસ રીફંડનો પણ દાવો છે કરદાતાઓને એપ્રિલથી કેન્દ્રીય પ્રત્યથી કર બોર્ડ કોરોના મહામારીની સ્થિતિમાં મદદ માટે ઝડપી ટેકસ રીફંડ કરી રહ્યા છે. બોર્ડએ અત્યાર સુધીમા ૧૪ લાખ અલગ-અલગ કરદાતાઓને ૯૦૦૦ કરોડ રૂપિયાનુ ટેકસ રીફંડ આપ્યુ છે.

મામલામાં સીબીડીટીએ એક નિવેદનમાં કહ્યુ કે એમણે -મેલ મોકલી બધાનુ સ્પષ્ટીકરણ માંગ્યુ  જેમની ટેકસ વાપસી થવાની છે એના પર બાકી ટેકસની પણ માંગ છે. ટેકસ ડીપાર્ટમેન્ટએ પણ કહ્યુ આને ઉત્પીડત સમજો.

(12:00 am IST)