Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

લખનૌ સ્કુલની વેનથી થયેલ બાળકના મૃત્યુ પછી પરિજનોએ સ્કુલને લગાવ્યુ તાળું

લખનૌના કાકોરી થાના ક્ષેત્રના જેહટા ગામમા શનિવારે સવારના સ્કુલની વેનથી ૩ વર્ષીય રુદ્રપ્રતાપસિંહની મોત પછી એમના પરિવારજનોએ  સ્કુલે જઇ તોડફોડ કરી અને ત્યાં તાળુ લગાવ્યુ જયારે પરિજનોએ ચાલકના ઘરે જઇ વેન પર પથ્થરમારો કરી તોડફોડ કરી. પોલીસનું કહેવુ છે કે આ મામલામા હજુ કોઇ કડી મળી નથી.

(12:50 am IST)