Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને મરણોત્તર પદ્મ વિભૂષણ: પુત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માન મેળવ્યું.

નવી દિલ્હી :  રાષ્ટ્રપતિ ભવનમાં 106 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દરેકને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને સૌપ્રથમ મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પુત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથેથી આ સન્માન મેળવ્યું.

(9:33 pm IST)