Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

વૈવાહિક બળાત્કારને બળાત્કાર ગણવાની અરજી પર સુપ્રીમ કોર્ટ 9મી મેના રોજ સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે તે આ મામલે જલ્દી જ જવાબ દાખલ કરશે

નવી દિલ્હી ; વૈવાહિક બળાત્કારને બળાત્કાર ગણવાની અરજી પર સુપ્રીમ કોર્ટ 9મી મેના રોજ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ ઈન્દ્ર જય સિંહે આ મામલે વહેલી સુનાવણીની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે તે આ મામલે જલ્દી જ જવાબ દાખલ કરશે. આ મામલે હવે 9 મેના રોજ સુનાવણી થશે

(8:52 pm IST)