Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરીવાર તેમની હત્યાની શક્યતા વ્યક્ત કરી

તેણે કહ્યું છે કે આજે નહીં તો કાલે મુર્તઝા ભુટ્ટોની જેમ મારી પણ હત્યા થઈ શકે છે

નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર તેમની હત્યાની શક્યતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે આજે નહીં તો કાલે મુર્તઝા ભુટ્ટોની જેમ મારી પણ હત્યા થઈ શકે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે  ઈમરાન ખાન અને પાકિસ્તાન સરકાર વચ્ચે ઘણા સમયથી લડાઈ ચાલી રહી છે. નવેમ્બર મહિનામાં એક રેલી દરમિયાન ઈમરાન ખાનને પણ ગોળી વાગી હતી. આ ઘટનામાં ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી.

(8:40 pm IST)