Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકને ઓમાનથી ભારત લાવવાના તૈયારી

ઝાકિર નાઈકને ઓમાનથી ભારત લાવવા માટે ભારત સતત ઓમાની સત્તાવાળાઓના સંપર્કમાં

નવી દિલ્હી :  ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકને ઓમાનથી ભારત લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એવી માહિતી છે કે નાઈક 23 માર્ચે ઓમાન જવાનો છે, જ્યાંથી તેની અટકાયત કરવામાં આવી શકે છે. ઝાકિર નાઈકને ઓમાનથી ભારત લાવવા માટે ભારત સતત ઓમાની સત્તાવાળાઓના સંપર્કમાં છે.

(12:25 am IST)