Gujarati News

Gujarati News

News of Saturday, 21st December 2019

બેંકોના કેવાયસી ફોર્મમાં પોતાના ધર્મનું નામ દર્શાવવું પડી શકે છે

નવી દિલ્હીઃ બેંકો ટૂંક સમયમાં નો યોર કસ્ટમર ફોર્મમાં એક નવી કોલમ જોડી શકે છે જેમાં ગ્રાહકે પોતાના ધર્મનો ઉલ્લેખ કરવો પડશેઃ ફેમાના નિયમોમાં ફેરફારને કારણે બેંકો માટે આમ કરવુ જરૂરી બન્યુ છેઃ નિયમોમાં આ ફેરફાર મુસ્લિમોને બાદ કરતા કેટલાક ધાર્મિક લઘુમતીઓને એનઆરઓ ખાતુ ખોલવા તથા સંપત્તિ ખરીદવાની સુવિધા આપવા માટે કરાયેલ છે

(1:16 pm IST)