Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કેરળ પૂરપીડીતો માટે અપૂરતી સરકારી સહાયઃકોંગ્રેસ પ્રવકતા જયવીર શેરગીલની વ્યથા

કોંગ્રેસના પ્રવકતા જયવીર શેરગીલે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે  કેરળના પૂરપ્રભાવિત લોકો માટે  રૂ. પ૦૦ કરોડની સરકારી સહાય ઘણી જ અપૂરતી ગણાય પી.એમ.ના  પ્રચાર મટે જો પ૦૦૦ કરોડ ખર્ચી શકાતા હોય તો કેરળના પૂરપીડીતો માટે કેમ નહી ?  પરંતુ જો આ  જગ્યાએ ચૂંટણી પ્રચાર હોત તો પ્રધાનમંત્રી મતો માટે  રૂા. ૧૯૦૦૦ કરોડ નો પણ ખર્ચ કરત આ રીતે રાજય સાથેનો કેન્દ્રનો વ્યવહાર વ્યવહારૂ નથી.

(12:14 am IST)