Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

વાદળ ફાટયા પછી ૪ દિવસથી સિકિકમમાં ફસાયેલા ૪ર૯ પર્યટકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા

વાદળ ફાટયા પછી  જબરદસ્ત વરસાદને લઇ ક્ષતિગ્રસ્ત થયેલ માર્ગોને કારણ ઉતરી સિકિકમમાં ૪ દિવસથી ફસાયેલા ૪ર૯ પર્યટકોનેે સુરક્ષિત કાઢવામાં આવ્યા.

ઇલાકાના કલેકટર રાજ યાદવએ બતાવ્યુ કે પર્યટકોને પ્રથમ સરકાર અને સેનાના વાહનો અને પ્રાઇવેટ ટેકસીઓથી ચુંગથાંગ લાવવામા આવ્યા અને પછી સરકારી બસોથી ગંગટોક લાવવામાં આવ્યા.

(11:54 pm IST)