Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

મે આખર સુધીમા પવન હંસ માં રોકાણ માટે બોલી દસ્તાવેજ રજુ કરશે સરકારઃ અહેવાલ

         રીપોર્ટ પ્રમાણે સરકાર સાર્વજનિક ક્ષેત્રની હેલિકોપ્ટર સેવા કંપની પવનહંસ માટે રોકાણ માટે મે આખર સુધી મા નવી રીત બોલી દસ્તાવેજ રજુ કરશે. આમાં સંભવિત ખરીદારો માટે પવનહંસ પર રૂ. પ૦૦ કરોડની દેણદારીના અવેજમાં ક્ષતિપૂર્તિનું પ્રાવધાન  કરી શકાય છે. ઓએનજી સીમા સરકારની પ૧ ટકા જયારે ઓએનજીસીની ૪૯ ટકા હીસ્સેદારી છે.

(10:51 pm IST)