Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

માસીક શિવરાત્રી નિમિતે ઘેલાસોમનાથ દાદાને સૌમ્ય શ્રીગાર

માસ શિવરાત્રીના પ્રથમ શુક્રવારના મહાકાળના સૌમ્ય રૂપે અનુપમ શણગારથી સુસજ્જ કરવામાં આવ્યા

પાંચાળના પરગળે પ્રથમ શિવાલય પર માસ શિવરાત્રીના પ્રથમ શુક્રવારના મહાકાળના સૌમ્ય રૂપે અનુપમ શણગારથી સુસજ્જ કરવામાં આવ્યા હતા

આતકે મંદિરનાં વહીવટ કર્તા મનુદાદા શિલું તેમજ પૂજારી હસુભાઈ જોશી દ્વારા આ શણગાર ની ઝાંખી સુંદર રીતે સુસજ્જ કરવામાં આવી હતી

(9:11 pm IST)