Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

રાલોસપાને ર સીટ મળશે તો ર૦૧૯ માં એનડીએની હાર નકકી

રાલોસપાના કાર્યકારી અધ્યક્ષ નાગમણિના જણાવ્યા પ્રમાણે એમને મીડીયા સમાચાર મળી રહ્યા છે કે બિહારમાં લોકસભા ચૂંટણી માટે રાલોસપાને ર સીટ મળવાની છે. અને જો આવું થયું તો ર૦૧૯માં એનડીએ ની ''હાર'' નકકી છે. નાગમણિએ કહ્યુ મુખ્યમંત્રી નીતીશકુમારનો જનાધાર ઓછો થયો છે. જયારે આરજેડી નેતા લાલૂપ્રસાદ યાદવ જનાધારવાળા નેતા છે.

(12:00 am IST)