Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પૂ. જીવરાજબાપુને મુસ્લિમ સમાજ દ્વારા શ્રધ્ધાસુમન

 જુનાગઢ : વિસાવદર : સતાધાર પૂ. આપાગીગાની જગ્યાના મહંત પૂ. જીવરાજબાપુનો દેહવિલય થતા આજે તેમના અંતિમ દર્શનાર્થે મુસ્લિમ સમાજના આગેવાનો કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. (તસ્વીર : અહેવાલઃ યાસીન બ્લોચ (વિસાવદર) વિનુ જોષી, મુકેશ વાઘેલા - જુનાગઢ)

(3:59 pm IST)