Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં બેક વર્ષ પૂર્વે પૂ.જીવરાજબાપુ વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે અને જનરલ ચેકઅપ માટે આવ્યા હતા તે પ્રસંગે અકિલા પરિવારના શ્રી કિરીટભાઈ ગણાત્રાએ તેમના ખબર અંતર પૂછી આર્શીવાદ મેળવ્યા તે પ્રસંગની એક અવિસ્મરણીય તસ્વીર... વોકહાર્ટના પીઆરઓ, જાણીતા અગ્રણી શ્રી મનહરભાઈ મજીઠીયા, ભાજપના કોર્પોરેટર, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મનીષ રાડીયા, વોકહાર્ટના ઓફીસર શ્રી વિજય પંડ્યા, તથા પૂ.જીવરાજબાપુના પરમ પ્રિય એવા આપાગીગા ઓટલા (ચોટીલા)ના મહંત અને શિષ્ય પૂ.નરેન્દ્રબાપુ સોલંકી નજરે પડે છે.

(11:45 am IST)