Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

માનવાધિકાર કાર્યકર્તાઓએ કહ્યું નિર્ભયા કેસ નિપટાવવામાં વિલંબ દુર્ભાગ્‍યપૂર્ણ

        ઘણા માનવાધિકાર કાર્યકર્તાઓએ નિર્ભયા ગેંગરેપ કેસ નિપટાવવામા થઇ રહેલ વિલંબને દુર્ભાગ્‍યપૂર્ણ બતાવેલ છે. સામાજીક કાર્યકર્તા રંજનાકુમારીએ કહ્યું છે કે આ રીતની  બેવજહ વિલંબને લઇ વધારેમાં વધારે મહિલા આવા અપરાધોનો શિકાર થઇ રહી છે.

        જયારે એની રાજાએ કહ્યું કે વિલંબ થવાને કારણે ન્‍યાય પ્રક્રિયા તમાશો બનીને રહી જાય છે.

 

(11:38 pm IST)