Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

અમારો કોઇ રાજનૈતિક મત નથીઃ સુશાંતસિંહને લઇ આલોચના પછી સ્‍ટાર ભારત

        નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ પ્રદર્શનમાં સામેલ થયા પછી સુશાંતસિંહને સાવધાન ઇન્‍ડિયા શોમાંથી હટાવવાની આલોચના પર સ્‍ટાર ભારત ચેનલએ કહ્યું છે કે સુશાંતની રાજનૈતિક સંલિપ્તતાને આની સાથે કોઇ સંબંધ નથી.

        ચેનલએ કહ્યું અમારો કોઇ રાજનીતિક મત નથી  અને શો માટે નવા પ્રારૂમા હોસ્‍ટની જરુરત નથી.

        સાવધાન ઇન્‍ડિયાથી હટાવ્‍યા પછી સુશાંતસિંહઅ કહ્યું હુ મારી પ્રતિભા વેચું છુ ઝમીર નહી.

(11:37 pm IST)