Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

પ૦૦ લોકોની છટ્ટણી કરી રહેલ ઓયો, ફેબ્રુઆરી સુધીમાં નિકાલ કરી શકે છે ર૦૦૦ કર્મચારી

        એનટ્રેકરના અનુસાર ભારતનું સૌથી મૂલ્‍યવાન હોસ્‍પિટેલિટી સ્‍ટાર્ટઅપ ઓયો ભારતમાં લગભગ પ૦૦ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી રહેલ છે.

        રિપોર્ટસ મુજબ ગુરૂગ્રામમાં આવેલ સ્‍ટાર્ટઅપ ઓયો ફેબ્રુઆરી સુધીમાં ર૦૦૦ કર્મચારીઓને નોકરીમાં છૂટા કરી શકે છે. થોડા દિવસ પહેલા જ ઓયોએ રોહિતકપુરને ભારત અને દક્ષિણ એશિયા ક્ષેત્રના નવા સીઇઓ નિયુકત કર્યા છે.

(11:28 pm IST)