Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ચાહે ગમે તેટલું કીચડ ફેલાવવામાં આવે, કયાંય પણ કમળ ખીલવા નહી દઇએઃ શિવસેનાના ધારાસભ્‍ય આદિત્‍ય ઠાકરેની સટાસટી

        શિવસેના ધારાસભ્‍ય આદિત્‍ય ઠાકરેએ બુધવારના મહારાષ્‍ટ્ર વિધાનસભામાં કહ્યું કે ભલે ગમે તેટલું કીચડ ફેલાવવામા આવે પણ કયાંય પણ કમળ ખિલવા નહી દઇએ.

        આદિત્‍યએ કહ્યું કે એમણે જોયું છે કે સતાની લાલચમાં કેટલાય મિત્રોને નજર અંદાજ કરી દેવામાં ઓ છે એમણે કહ્યું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દેશમાં આગ લગાવવાનું કામ નથી કરતી.

(10:54 pm IST)