Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જોધપુર કોર્ટમાં

કાળીયાર શિકાર મામલે સુનાવણી દરમિયાન સલમાનને હાજરીમાં સ્થાયી છુટ અંગે કોઇ નિર્ણય નહિઃ ૭ માર્ચે હાજર રહેવા આદેશ

જોધપુરઃ કાળીયાર શિકાર મામલે  સલમાન ખાનને સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવામાંથી સ્થાયી મુકિત માટેની અરજી અંગે કોર્ટે કોઇ નિર્ણય ન આપતા સલમાનને આગામી ૭ માચેની સુનાવણીમાં હાજર રાખવા તેના વકીલને આદેશ આપ્યો છે.

(4:04 pm IST)