Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

સાઇરસ મિસ્ત્રી વિરૂદ્ધ રતન ટાટાની કાર્યવાહી દમનકારી હતીઃ ટ્રિબ્યુનલ

નેશનલ કંપની લો અપીલીય ટ્રિબ્યુનલ (એનસીએલએટી) એ કહ્યું છે કે સાઇરસ મિસ્ત્રી વિરૂદ્ધ ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાની કાર્યવાહી દમનકારી હતી.

એનસીએલએટીએ એમ પણ કહ્યું કે મિસ્ત્રીને કાઢવાનો નિર્ણય ઉતાવળે લેવામાં આવેલ હતો જયારે એનસીએલએટી એ રતન ટાટાને ટાટા સન્સના બોર્ડથી દૂર બનાવી રાખવાનો પણ નિર્દેશ આપ્યો. ટાટા સન્સના ચેરમેનના તોર પર સાઇરસ મિસ્ત્રીને બહાલી.

(8:55 am IST)