Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

તેમના કાર્યને વરસો સુધી યાદ કરવામાં આવશેઃ એકટર શ્રીરામ લાગૂના નિધન પર પીએમની સંવેદના

'ઘરૌંદા' (૧૯૭૭)  અને લાવારિસ (૧૯૮૧) જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ દિગ્ગજ અભિનેતા શ્રીરામ લાગુ (૯ર) ના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  શોક વ્યકત કર્યો છે.

એમણે કહ્યું ડોકટર શ્રી રામ લાગુ બહુમુખી પ્રતિભાના ધની હતા અને એમણે વરસો સુધી દર્શકોને પોતાના અસાધારણ અભિનયથી આકર્ષિત કર્યા. આવનારા ઘણા વરસો સુધી એમનું કામ યાદ કરવામાં આવશે.

(12:00 am IST)