Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

નવા નાગરિકતા કાનૂનને ભારતીય મુસલમાનોે સાથે લેવા દેવા નથીઃ શાહી ઇમામ બુખારીની પ્રતિક્રિયા

દિલ્લીની જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યું છે કે નાગરિકતા (સંશોધન) કાનૂનને લઇ અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવવાવાળા મુસ્લિમોને ભારતીય નાગરિકતા નહી મળે.

બુખારીએ કહ્યું કે આને ભારતીય મુસલમાનોથી કોઇ લેવા દેવા નથી એમણે કહ્યું કે એનઆરસીની હજુ ઘોષણા જ થઇ છે આ કાનુન નથી. બધા પાસે વિરોધનો અધિકાર છે.

(12:00 am IST)