Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જયોતિરાદિત્ય સિંધિયાને હરાવનાર કે.પી.યાદવ અને એમના પુત્રનું ઓબીસી પ્રમાણપત્ર રદ

મધ્યપ્રદેશની ગુના લોકસભા સીટથી જયોતિરાદિત્ય સિંધિયાને હરાવનાર બીજેપી સાંસદ કે.પી. યાદવ અને એમના પુત્રનું ઓબીસી પ્રમાણપત્ર અશોકનગર જિલ્લા પ્રશાસનએ રદ કર્યુ છે.

ઉપ વિભાગીય મેજીસ્ટ્રેટ બૃજબિહારી શ્રીવાસ્તવએ કહ્યું કે રૂ. ૮ લાખથી ઓછી આવકવાળાને જ ઓબીસી પ્રમાણપત્ર જારી કરવામા આવે છે. પણ યાદવની આવક આનાથી વધારે છે.

(12:00 am IST)