Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

બંધારણ પ્રત્યે જવાબદાર સરકાર એ અસહમતિથી ડરવું ન જોઇએઃ બોમ્બે હાઇકોર્ટના જજ ગૌતમ પટેલ

  

બોમ્બે હાઇકોર્ટના જજ જસ્ટિસ ગૌતમ પટેલએ મંગળવારના કહ્યું કે લોકતંત્ર અને બંધારણ પ્રત્યે જવાબદાર સરકારએ અસહમતિ અને સૂચનાઓથી ડરવાની બિલ્કુલ જરુર નથી.

એમણે કહ્યું કે આરટીઆઇ લાગુ કરવા માટે જવાબદાર  સંસ્થાન પુરી રીતે  સ્વાયત હોવી જોઇએ. આરટીઆઇ પર સીજેઆઇની  ટિપ્પણી પછી  જસ્ટીસ પટેલનુ આ નિવેદન આવ્યું છે.

(8:54 am IST)