Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

કેન્દ્રીય પ્રધાને બાલાસાહેબ ઠાકરેના સ્મારક ઉપર શ્રદ્ધાંજલિ આપ્યા પછી શિવસેનાના કાર્યકરોએ ગૌમૂત્ર અને દૂધની ધારાવહી કરી શુદ્ધિકરણ કર્યું

મુંબઇ:મોદી પ્રધાનમંડળના  કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને શિવસેનાના પૂર્વ અગ્રીમ નેતા નારાયણ રાણેએ મુંબઈમાં દિવંગત બાલ ઠાકરેના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ, શિવસેનાના કાર્યકરોએ ગૌમૂત્રથી સ્મારકના વિસ્તારને પવિત્ર કરેલ અને શિવસેનાના સુપ્રીમોની તસવીરના "શુદ્ધિકરણ"  માટે દૂધ ની ધરાવહી કરી હતી

(10:31 pm IST)