Gujarati News

Gujarati News

દેશના ઇતિહાસમાં ગુજરાત ટૂરિસ્ટો માટે અદભૂત નજરાણું પેશ કરવા માટે જેલ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ: જેલમાં ગયા વગર જેલ જીવનની અદભૂત ઝાંખી માટે કોલેજ અને સ્કુલ સ્ટુડન્ટ માટે સ્મૃતિ ભવનના દરવાજા ખુલશે : કુછ ઘંટે ગુજારો ગુજરાત કે અનોખે સ્થલ પર આવી અનોખી જાહેરાત દેશભરમાં થવા લાગે તો બહુ નવાઈ પામતા નહિ, રાજ્ય સરકારના સહયોગથી એક નવો પ્રયોગ હાથ ધરનાર છે : ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલનું જેલ જીવન કેવુ રહેલ, એ સમયનું અદભૂત વાતાવરણ જીવંત થશે, જેલની પ્રોડકટ આભા બની જવાશે, આધુનીક અને આકર્ષિત રેસ્ટોરન્ટમા વર્લ્ડ ફેમસ ભજીયા સહિતની સાત્વિક અને સ્વાદિસ્ટ વાનગીઓ પણ પરિવાર સાથે લોકો આરોગી શકશે, અલભ્ય પ્રોજેકટના માસ્ટર માઇન્ડ સિનિયર આઇપીએસ ગુજરાતના જેલ વડા ડો. કે. એલ.એન રાવ સાથે 'અકિલા' ની વાતચીત.. access_time 12:51 pm IST