Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

દેશની આરોગ્ય નીતી અંગે મનસુખ માંડવીયાની છણાવટ

રાજકોટઃ શહેરમાં આજે પધારેલા કેન્દ્રીય  આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ઇલેકટ્રોનીકસ મિડીયા સમક્ષ દેશની આરોગ્યનીતી સંદર્ભે છણાવટ કરી હતી. તે વખતની તસ્વીરમાં સાંસદ રામભાઇ મોકરીયા, બક્ષીપંચ મોરચા પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડ, રાજુ ધ્રુવ, પ્રશાંત કોરાટ વગેરે દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(12:58 pm IST)