Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

કેરળમાં કોરોનાનો કહેર યથાવત :દેશમાં નવા 35.786 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 37.812 દર્દીઓ રિકવર થયા : વધુ 511 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.33.063 થયો :એક્ટીવ કેસ 3.58.896 થયા : કુલ કેસની સંખ્યા 3.23.20.898 થઇ

સૌથી વધુ કેરળમાં 21.427 કેસ, મહારાષ્ટ્ર્રમાં 5132 કેસ, તામિલનાડુમાં 1797 કેસ, આંધ્રપ્રદેશમાં 1433 કેસ,કર્ણાટકમાં 1365 કેસ,ઓરિસ્સામાં 993 કેસ, પશ્ચિમ બંગાળમાં 646 કેસ, મિઝોરમમાં 600 કેસ

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 35.786 કેસ નોંધાયા છે. જ્યારે 37.812 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 35.786 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 511 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.33.063 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 35.786 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.23.20.898 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.58.896 થઇ છે છેલ્લા 24 કલાકમાં 37.812 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.15.16.224 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કેરળમાં 21.427 કેસ, મહારાષ્ટ્ર્રમાં 5132 કેસ, તામિલનાડુમાં 1797 કેસ, આંધ્રપ્રદેશમાં 1433 કેસ,કર્ણાટકમાં 1365 કેસ,ઓરિસ્સામાં 993 કેસ, પશ્ચિમ બંગાળમાં 646 કેસ, મિઝોરમમાં 600 કેસ નોંધાયા છે 

(1:01 am IST)