Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

વારાણસીથી પીએમ મોદીની જીતથી પણ ઐતિહાસિક હશે એમની હારઃ બસપા પ્રમુખ માયાવતી

બસપા પ્રમુખ માયાવતીએ શનિવારના કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વારાણસીથી હાર એમની જીતથી પણ ઐતિહાસીક હશે. એમણે ટવિટ કર્યુ ૧૯૭૭ મા  રાયબરેલીએ જે કર્યુ હતુ શુ વારાણસી એમને દોહરાવશે ? આ પહેલા માયાવતીએ કહ્યુ હતુ કે મોદી જીત માટે  બહારના લોકોની મદદથી મતદારોને લાલચ અને ધમકી આપી રહ્યા છે.

(11:42 pm IST)