Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

બીજેપી વાળા મારા જ સુરક્ષા કર્મીથી મારી હત્યા કરાવી નાખશેઃ અરવિંદ કેજરીવાલ

દિલ્લહીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું છે કે કાલે આ (પૂર્વ પ્રધાનમંત્રી ) ઇન્દિરા ગાંધીની જેમ બીજેપીવાળા  મારા પીએસઓ (નીજી સુરક્ષા કર્મી) થી મને ખતમ કરી નાખશે અને કહેશે ' આપ' ના કોઇ કાર્યકર્તા હતા જે કેજરીવાલથી નારાજ હતા એમણે આગળ કહ્યું મારા પીએસઓ બીજેપી સરકારને રિપોર્ટ કરે છે મારી જિંદગી બે મીનીટમા  ખતમ થઇ શકે છે.

(11:43 pm IST)