Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

અમે ગુનેગારોના દિલોમાં કાનૂનનો ડર ઉભો કરી દીધો છે : ઉતરપ્રદેશના ડીજીપી

         ઉતરપ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઓ.પી. સિંહએ કહ્યું છે કે પોલીસએ દરેક જિલ્લામાં ગેંગ્સ અને અપરાધીઓના દિલોમાં કાનૂનનો ડર પેદા કરી દીધો છે.

         એમણે કહ્યું કે પોલીસએ છેલ્લા ર વર્ષોમાં ૧૦૦૦૦ અપરાધીઓને જેલમાં  મોકલી દીધા છે અને ૯૬ ઇનામી ગેંગસ્ટર્સને મારી નાખ્યા છે.

(11:32 pm IST)