Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

હું કોઇ પાર્ટીમા સામેલ થવાની નથીઃ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ઉર્મિલા માતોડકરની સ્પષ્ટતા

         ૧૦ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચુકેલ ઉર્મિલા માતોડકરએ કહ્યું છે કે તે કોઇ અન્ય પાર્ટીમાં સામેલ નથી થવાની.

         એમણે કહ્યું મીડિયાને નિવેદન છે કે તે કયાંય સાંભળેલી વાતો શેયર ના કરે આ પહેલા થોડા રીપોર્ટ આવ્યા હતા જેમાં કહેવામા આવ્યુ હતું કે માતોડકર શિવસેના પ્રમુખ ઉદ્વધ ઠાકરેના પીએ મિલિંદ નાર્વેકરના સંપર્કમાં છે.

 

(11:30 pm IST)