Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

મુંબઈના પ્રખ્યાત લાલબાગ ચા રાજામાં ભક્તોએ આપેલ સોના ચાંદીની વસ્તુઓ સહીત ભેટની હરાજી

ગદા, હાર, બાપ્પાની મૂર્તિ અને સોનાના આભુષણ, થાળી-વાડકી અને ચમચી ભેટમાં આવ્યા

મુંબઈના પ્રખ્યાત લાલબાગ ચા રાજામાં ભક્તોએ આપેલી ભેટની હરાજી થઈ હતી. ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના ચરણોમાં ભક્તોએ જે ભેટ ધરી હતી તે સોના ચાંદીની વસ્તુઓની હરાજી કરવામાં આવી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે બાપ્પાના ભક્તોએ લાલાબાગ ચા રાજાના ચરણોમાં ગદા, હાર, બાપ્પાની મૂર્તિ અને સોનાના આભુષણ, થાળી-વાડકી અને ચમચી ભેટમાં આપ્યા હતા. તો સોનાના વરખવાળી ચાંદીની પાયલ સહિતની વસ્તુઓની પણ હરાજી કરવામાં આવી હતી

(12:00 am IST)