Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

પાકમાં જન્‍મ લેનાર બાંગ્‍લાદેશી અફઘાની શરણાર્થીને પાક નાગરીકતા મળશેઃ ઇમરાનખાન

પાકિસ્‍તાની પ્રધાનમંત્રી ઇમરાનખાને કહ્યું કે પાકમાં જન્‍મ લેનાર અફગાનિસ્‍તાન અને બાંગ્‍લાદેશના બધા શરણાર્થીઓને પાકિસ્‍તાનની નાગરીકતા પ્રાપ્ત થશે. એમણે કહ્યું કે આ શરણાર્થીઓ૩૦-૪૦ વર્ષની અહીં જ રહે છે અને એમને ઓળખપત્ર મળેલ નથી. સંયુકત રાષ્‍ટ્રની શરણાર્થી સંસ્‍થા અને  સ્‍થાનિક અધિકારીઓના જણાવ્‍યા પ્રમાણે પાકિસ્‍તાનમાં ર૭ લાખ અફગાની લોકો રહે છે.

 

(12:13 am IST)