Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ભીમા કોરેગાંવ હિંસાઃ ASGએ કહ્યું આ મામલાને સીધો સુપ્રીમમાં કેમ લવાયો ?

 

નવી દિલ્હી :ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ વામપંથી વિચારકોની ધરપકડ મામલે સુપ્રીમમાં સુનાવણી થઈ. બંને પક્ષ તરફથી અદાલતમાં દલીલો રજૂ કરવામાં આવી. કેન્દ્ર સરકાર તરફથી વરિષ્ઠ વકીલ મનિંદર સિંહે અરજદારના સીધા સુપ્રીમ કોર્ટે પહોંચવા પર વાંધો ઉઠાવતા કહ્યું કે તેમની પાસે હાઈકોર્ટ કે નીચલી કોર્ટમાં જવાનો વિકલ્પ પણ હતો, તો મામલાને સીધો સુપ્રીમ કોર્ટમાં કેમ લાવવામાં આવ્યો?

(10:28 pm IST)